વ્યથા ની લાગણી ના કદી

વ્યથા ની લાગણી ના કદી સીમાડા નથી હોતા , અને દિલ પકવના કદી નીભાડા નથી હોતા , જો હજુય સમજ ના પડતી હોય તો નિરાશ થઇ ને કેહવું પડે છે કે , જ્યાં દિલ સળગે છે ત્યાં કદી ધુમાડા નથી હોતા….

Post a Comment

0 Comments